મંત્રી કાંતિ અમૃતિયાનું મોરબીમાં આગમન: દાદાગીરી કરનારાઓને ચેતવણી આપી, શાંતિ જાળવવા ટકોર.
મંત્રી કાંતિ અમૃતિયાનું મોરબીમાં આગમન: દાદાગીરી કરનારાઓને ચેતવણી આપી, શાંતિ જાળવવા ટકોર.
Published on: 28th March, 2026

કેન્સરની સારવાર બાદ મંત્રી કાંતિ અમૃતિયાનું મોરબીમાં સ્વાગત થયું, રેલી યોજાઈ, અને જાહેર સભા યોજાઈ. આ સભામાં તેમણે રાજકીય અને પોલીસના નામે દાદાગીરી કરનારાઓને કડક ચેતવણી આપી. કાંતિભાઈની સારવાર દરમિયાન તેમના ટેકેદારોએ હનુમાન ચાલીસાના પાઠ અને યજ્ઞનું આયોજન કર્યું હતું, જે બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. આ સભાને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ પણ સંબોધી હતી.