મોહન ભાગવતનું કેરળમાં નિવેદન: હવે ભારતને સોનાની ચિડિયા નહિ, સિંહ બનવાનું છે.
મોહન ભાગવતનું કેરળમાં નિવેદન: હવે ભારતને સોનાની ચિડિયા નહિ, સિંહ બનવાનું છે.
Published on: 27th July, 2025

Mohan Bhagwat In Kerala માં RSS પ્રમુખે જણાવ્યું કે ભારત હવે સોનાની ચિડિયા નથી રહેવાનું, પરંતુ સિંહ બનવાનું છે, કારણ કે વિશ્વ શક્તિની ભાષા સમજે છે. તેમણે શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ દ્વારા આયોજિત શિક્ષણ સંમેલનમાં આ વાત કહી હતી. ભારત 'શક્તિ સંપન્ન' હોવું જોઈએ.