
મોરબી રાજપૂત સમાજના સરસ્વતી સન્માન સમારોહમાં કેશરીદેવસિંહ ઝાલાની દીકરા-દીકરીઓને વધુ EDUCATION આપવાની અપીલ.
Published on: 27th July, 2025
મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો, જેમાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલા સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. ધોરણ 5 થી અનુસ્નાતક કક્ષા સુધીના 120 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. કેશરીદેવસિંહ ઝાલાએ TECHNOLOGYના યુગમાં વિદ્યાર્થીઓને વધુ EDUCATION આપવા અને સમાજના કાર્યક્રમોમાં હાજર રહેવા અપીલ કરી.
મોરબી રાજપૂત સમાજના સરસ્વતી સન્માન સમારોહમાં કેશરીદેવસિંહ ઝાલાની દીકરા-દીકરીઓને વધુ EDUCATION આપવાની અપીલ.

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો, જેમાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલા સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. ધોરણ 5 થી અનુસ્નાતક કક્ષા સુધીના 120 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. કેશરીદેવસિંહ ઝાલાએ TECHNOLOGYના યુગમાં વિદ્યાર્થીઓને વધુ EDUCATION આપવા અને સમાજના કાર્યક્રમોમાં હાજર રહેવા અપીલ કરી.
Published on: July 27, 2025