
ભાવનગરમાં જશોનાથ ચોકથી નિષ્કલંક મહાદેવ સુધી કાવડ યાત્રાનું આયોજન: Video.
Published on: 04th August, 2025
ભાવનગરના જશોનાથ ચોકથી નિષ્કલંક મહાદેવ કોળિયાક સુધી કાવડ યાત્રાનું આયોજન થયું. ચોથા વર્ષે કાવડ યાત્રા સમિતિ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે આ યાત્રા કાઢવામાં આવી. જેમાં દેશની ચાર પવિત્ર નદીઓના પાણીને જશોનાથ મહાદેવ મંદિરથી નિષ્કલંક મહાદેવ મંદિર સમુદ્ર કિનારે લઇ જવામાં આવે છે. સંતો, મહંતો, VHP બજરંગ દળના આગેવાનો જોડાયા.
ભાવનગરમાં જશોનાથ ચોકથી નિષ્કલંક મહાદેવ સુધી કાવડ યાત્રાનું આયોજન: Video.

ભાવનગરના જશોનાથ ચોકથી નિષ્કલંક મહાદેવ કોળિયાક સુધી કાવડ યાત્રાનું આયોજન થયું. ચોથા વર્ષે કાવડ યાત્રા સમિતિ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે આ યાત્રા કાઢવામાં આવી. જેમાં દેશની ચાર પવિત્ર નદીઓના પાણીને જશોનાથ મહાદેવ મંદિરથી નિષ્કલંક મહાદેવ મંદિર સમુદ્ર કિનારે લઇ જવામાં આવે છે. સંતો, મહંતો, VHP બજરંગ દળના આગેવાનો જોડાયા.
Published on: August 04, 2025