જગદીપ ધનખડના રાજીનામા પર દાવો: સરકાર 'દુશ્મન' બની ગઈ હતી, કોઈ રસ્તો નહોતો.
જગદીપ ધનખડના રાજીનામા પર દાવો: સરકાર 'દુશ્મન' બની ગઈ હતી, કોઈ રસ્તો નહોતો.
Published on: 25th July, 2025

જગદીપ ધનખડના રાજીનામા બાદ વિપક્ષની અટકળો. 21 જુલાઈએ સ્વાસ્થ્યના કારણે રાજીનામું આપ્યું, પણ સવાલો ઉઠ્યા. રાજ્યસભામાં તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી હતી. BJP અને સાથી પક્ષો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીથી રાજીનામું આપવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.