
Gir Somnath News: કોરીડોર માટે મકાનો ખાલી કરવાના આદેશથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો.
Published on: 06th August, 2025
સોમનાથ કોરીડોરને લઇને લોકોમાં રોષ ફેલાયો છે, ગ્રામજનોએ તંત્ર અને પોલીસ પર ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. કોરીડોર બનાવવાના નામે લોકોની આસ્થા સાથે ચેડા થઈ રહ્યા છે તેવો આક્ષેપ છે. મકાનો ખાલી કરવાની નોટિસથી લોકો ગુસ્સે થયા છે અને પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે. લોકોએ 'અમારે કોરીડોર નથી જોઈતો' જેવા સૂત્રોચ્ચાર કર્યા છે. ભવિષ્યમાં તંત્ર સાંભળશે કે લોકો લડશે એ જોવાનું રહ્યું.
Gir Somnath News: કોરીડોર માટે મકાનો ખાલી કરવાના આદેશથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો.

સોમનાથ કોરીડોરને લઇને લોકોમાં રોષ ફેલાયો છે, ગ્રામજનોએ તંત્ર અને પોલીસ પર ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. કોરીડોર બનાવવાના નામે લોકોની આસ્થા સાથે ચેડા થઈ રહ્યા છે તેવો આક્ષેપ છે. મકાનો ખાલી કરવાની નોટિસથી લોકો ગુસ્સે થયા છે અને પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે. લોકોએ 'અમારે કોરીડોર નથી જોઈતો' જેવા સૂત્રોચ્ચાર કર્યા છે. ભવિષ્યમાં તંત્ર સાંભળશે કે લોકો લડશે એ જોવાનું રહ્યું.
Published on: August 06, 2025
Published on: 06th August, 2025
પોલીસ ભરતી લેખિત પરીક્ષા ગુણ જાહેર
Published on: 06th August, 2025
૧૫/૦૬/૨૦૨૫ નારોજ પોલીસ ભરતીની લેખિત પરીક્ષા લેવામા આવી હતી, અને ૩૦/૦૭/૨૦૨૫ નારોજ લેખિત પરીક્ષાની Final Answer Key જાહેર કરવામાાં આવેલી હતી. આ પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. હાજર રહેલ ઉમેદવાર પોતાના ગુણ આ લિંક પરથી મેળવી શકે છે.