Vadodara News: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ટેન્કર માલિકને સોંપાયું, માલિકે સહયોગ આપનાર તમામનો આભાર માન્યો.
Vadodara News: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ટેન્કર માલિકને સોંપાયું, માલિકે સહયોગ આપનાર તમામનો આભાર માન્યો.
Published on: 06th August, 2025

વડોદરાના પાદરા તાલુકામાં ગંભીરા બ્રિજ પરથી ઉતારેલું ટેન્કર માલિકને પરત મળ્યું. અકસ્માત બાદ ટેન્કરને રિપેર કરાયું હતું. માલિકે સરકાર, વહીવટી તંત્ર અને વિશ્વકર્મા કંપનીનો આભાર માન્યો હતો. મીડિયાના સહયોગ વિના ટેન્કર બહાર આવવું મુશ્કેલ હતું એમ જણાવ્યું. આંકલાવના મામલતદાર હાજર રહ્યા.