ડાયમંડ કિંગનું અપહરણ, E-20 પેટ્રોલથી એન્જિન ખરાબ, જગન્નાથ રથયાત્રા ભાગદોડ: આજની મુખ્ય ખબરો
ડાયમંડ કિંગનું અપહરણ, E-20 પેટ્રોલથી એન્જિન ખરાબ, જગન્નાથ રથયાત્રા ભાગદોડ: આજની મુખ્ય ખબરો
Published on: 17th July, 2026

દેશમાં E-20 પેટ્રોલથી કારના એન્જિનને નુકસાનનો પ્રથમ કિસ્સો ગ્રાહક કોર્ટમાં સ્વીકારાયો છે. ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન ભાગદોડથી એક વ્યક્તિનું મોત થયું છે. આફ્રિકામાં હીરા ઉદ્યોગપતિ ધીરૂ રામાણીનું 44 કરોડ આપી અપહરણમાંથી છોડાવવામાં આવ્યા છે. IRCTCની નવી વેબસાઇટ લૉન્ચ થવાથી ટિકિટ બુકિંગ સરળ બનશે. PM મોદી પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 26,800 કરોડના પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરશે.