સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026માં સુરત ટોપ-5માં!
સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026માં સુરત ટોપ-5માં!
Published on: 07th September, 2026

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા જાહેર કરાયેલા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026માં લખનઉ પ્રથમ, ઇન્દોર દ્વિતીય અને જબલપુર તૃતીય સ્થાને છે. 10 લાખથી વધુ વસતિ ધરાવતા શહેરોની કેટેગરી-Iમાં ગુજરાતનું સુરત પાંચમા ક્રમે છે, જ્યારે દિલ્હી 21મા અને મુંબઈ 28મા સ્થાને છે. રાયપુર છઠ્ઠા અને દુર્ગ-ભિલાઈ 17મા સ્થાને છે. કેટેગરી-II (3-10 લાખ વસતિ)માં રાઉરકેલા ટોચ પર છે. ફિરોઝાબાદ અને ગુંટૂર બીજા સ્થાને છે. મધ્યપ્રદેશના શહેરો પણ આ યાદીમાં સ્થાન ધરાવે છે.