અજમેર-મૈસુરુ ટ્રેન હવે નિયમિત દોડશે
અજમેર-મૈસુરુ ટ્રેન હવે નિયમિત દોડશે
Published on: 07th September, 2026

Indian Railways દ્વારા મુસાફરોની વધતી માંગને પહોંચી વળવા બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. અજમેર અને મૈસુરુ વચ્ચે વાયા અમદાવાદ દોડતી સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત સેવા બનશે. ટ્રેન નંબર 16282 અજમેર-મૈસુરુ 7 સપ્ટેમ્બર 2026 થી અને 16281 મૈસુરુ-અજમેર 5 સપ્ટેમ્બર 2026 થી નિયમિત દોડશે. આ ઉપરાંત, વડોદરા-ગોરખપુર સ્પેશિયલ ટ્રેનના ફેરા 23 અને 25 નવેમ્બર 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.