સુરતમાં પરિણીતાનો આપઘાત: પુત્રએ કેનેડાથી આવી અંતિમ સંસ્કાર કર્યા, પતિ સહિત 5 સામે ગુનો નોંધાયો.
સુરતમાં પરિણીતાનો આપઘાત: પુત્રએ કેનેડાથી આવી અંતિમ સંસ્કાર કર્યા, પતિ સહિત 5 સામે ગુનો નોંધાયો.
Published on: 06th February, 2026

સુરતના વરાછામાં પાટીદાર પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો. પોલીસે પતિ સહિત 5 સામે ગુનો નોંધ્યો છે. સીમાબેનને તેમના સાસરિયાઓ દ્વારા એટલી હદ સુધી ત્રાસ આપવામાં આવતો હતો કે તેઓએ તેમને બંધનમાં રાખવા માટે નોટરી પણ કરાવી હતી. કેનેડામાં રહેતો તેમનો પુત્ર આવ્યા બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.