રાજકોટ: BJPમાં ભૂકંપ, કોર્પોરેટર નેહલ શુક્લને બરતરફ કરવાની હિલચાલ, શાસક પક્ષમાં જૂથવાદ વકર્યો.
રાજકોટ: BJPમાં ભૂકંપ, કોર્પોરેટર નેહલ શુક્લને બરતરફ કરવાની હિલચાલ, શાસક પક્ષમાં જૂથવાદ વકર્યો.
Published on: 06th February, 2026

રાજકોટ મનપામાં પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થતા BJPમાં આંતરિક વિખવાદ અને જૂથવાદ સપાટી પર આવ્યો છે. કોર્પોરેટર નેહલ શુક્લને બરતરફ કરવા દરખાસ્ત મુકાતા રાજકીય ગરમાવો વ્યાપ્યો છે. નિયમોનુસાર મનપા સેક્રેટરીએ કમિશનર પાસે માર્ગદર્શન માંગ્યું છે. અગાઉ પણ વર્ષ 2018માં આવો કિસ્સો બન્યો હતો, જૂથવાદની ચર્ચાઓએ જોર પકડ્યું છે.