સુરત: વરાછામાં પરિણીતાનો આપઘાત, સાસરિયાંના ત્રાસની ચોંકાવનારી વિગતો સામે આવી.
સુરત: વરાછામાં પરિણીતાનો આપઘાત, સાસરિયાંના ત્રાસની ચોંકાવનારી વિગતો સામે આવી.
Published on: 06th February, 2026

સુરતના વરાછામાં પાટીદાર પરિણીતાની આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે. પિયર પક્ષના આક્ષેપો અને પોલીસ તપાસમાં હૃદયદ્રાવક ખુલાસા થયા છે. પરિણીતાના પુત્ર Canadaથી આવી અંતિમ સંસ્કાર કર્યા. સાસરિયાંઓએ નોટરી કરાવી ગુલામીની હદ વટાવી હતી. પોલીસે 5 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે, જેમાં પતિ સુનિલ વાઘાણી સહિત સાસુ, સસરા અને નણંદનો સમાવેશ થાય છે. Police ધરપકડ કરશે.