સાબરમતી નદી ગાંડીતૂર: ઢેબર સરોવરના દરવાજા ખોલાતા પ્રવાહ વધ્યો.
સાબરમતી નદી ગાંડીતૂર: ઢેબર સરોવરના દરવાજા ખોલાતા પ્રવાહ વધ્યો.
Published on: 07th September, 2025

ખેરોજ નજીક સાબરમતી નદી ગાંડીતૂર સ્વરૂપે વહી રહી છે, Sabarmati bridge પર પોલીસ બંદોબસ્ત છે. ઢેબર સરોવરના દસ દરવાજા ખોલવાથી પાણીનો પ્રવાહ વધ્યો છે અને ભારે પાણી છોડતા સાબરમતી નદી ભયજનક સપાટીએ વહે છે. તંત્ર દ્વારા સ્થાનિકો અને tourists ને નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે.