આજથી ગ્રેઇન ATM શરૂ: લોકોને 24 કલાક રેશનિંગનું અનાજ મળશે
આજથી ગ્રેઇન ATM શરૂ: લોકોને 24 કલાક રેશનિંગનું અનાજ મળશે
Published on: 14th February, 2026

Government Scheme હેઠળ રેશનિંગના અનાજ વિતરણમાં મોટા ફેરફાર થશે. 14 ફેબ્રુઆરીથી ગ્રેઈન ATM અને દેશની પ્રથમ ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ થશે. ગ્રેઈન ATMમાં 24 કલાક રેશનિંગનું અનાજ મળશે તથા તુવેરદાળ અને ચણાનું વિતરણ સીલબંધ પેકિંગમાં થશે.