વર્લ્ડ હેરિટેજ સિટીમાં હેરિટેજની જાળવણી નહીં: 932 વર્ષ જૂની માતર ભવાની વાવ જર્જરિત.
વર્લ્ડ હેરિટેજ સિટીમાં હેરિટેજની જાળવણી નહીં: 932 વર્ષ જૂની માતર ભવાની વાવ જર્જરિત.
Published on: 03rd August, 2025

અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી હોવા છતાં હેરિટેજ સ્થળો જર્જરિત છે. અસારવાની 930 વર્ષ જૂની માતર ભવાની વાવની હાલત ખરાબ છે. સ્થાનિકોએ 'વાવ બતાવો વારસો બચાવો' નારા લગાવી વિરોધ કર્યો અને પુરાતત્વ વિભાગ દ્વારા સમારકામ કરવા માગ કરી છે. વાવ 1083થી 1093ના સમયમાં બની હતી. જાળવણીની જવાબદારી પુરાતત્વ વિભાગની છે.