
શિવલિંગની મહાપૂજા: નિર્દોષાનંદજી સંન્યાસ આશ્રમમાં શિવલિંગની મહાપૂજાનું આયોજન.
Published on: 28th July, 2025
શ્રાવણ માસમાં શિવભક્તો આસ્થાથી શિવપૂજા કરે છે. બાબરા તાલુકાના ચરખા મુકામે સ્વામી નિર્દોષાનંદજી સંન્યાસ આશ્રમમાં સ્વામી ભોલાનંદ સરસ્વતી મહારાજની હાજરીમાં શાંતિશ્વર મહાદેવના સાંનિધ્યમાં શિવાભિષેક અને આર્તભાવથી શિવ-પ્રાર્થના સાથે સંપૂર્ણ વેદોક્ત વિધિથી પાર્થિવ શિવલિંગની મહાપૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
શિવલિંગની મહાપૂજા: નિર્દોષાનંદજી સંન્યાસ આશ્રમમાં શિવલિંગની મહાપૂજાનું આયોજન.

શ્રાવણ માસમાં શિવભક્તો આસ્થાથી શિવપૂજા કરે છે. બાબરા તાલુકાના ચરખા મુકામે સ્વામી નિર્દોષાનંદજી સંન્યાસ આશ્રમમાં સ્વામી ભોલાનંદ સરસ્વતી મહારાજની હાજરીમાં શાંતિશ્વર મહાદેવના સાંનિધ્યમાં શિવાભિષેક અને આર્તભાવથી શિવ-પ્રાર્થના સાથે સંપૂર્ણ વેદોક્ત વિધિથી પાર્થિવ શિવલિંગની મહાપૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
Published on: July 28, 2025