સન્માન: હરિદ્વારથી ગંગાજળ લાવનાર કાવડ યાત્રીકોનું પાંચપીપળામાં સન્માન.
Published on: 28th July, 2025
શ્રાવણમાસમાં હરિદ્વારથી ગંગાજળ લાવી સોમનાથ મહાદેવને અભિષેક કરવા જતા કાવડયાત્રીકોનું પાંચપીપળામાં ફુલહારથી સન્માન કરાયું. આ કાર્યક્રમમાં ગંગાજળ પૂજનનો લાભ પણ મેળવાયો. બટુક આશ્રમના મહંત રામદાસ બાપુ, બ્રિજરાજસિંહ ગોહિલ, વિજયસિંહ ગોહિલ, પુષ્પરાજ સિંહ ગોહિલ, વાસુદેવસિંહ ગોહિલ, યોગીરાજસિંહ ગોહિલ જેવા આગેવાનો ફુલહાર સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
સન્માન: હરિદ્વારથી ગંગાજળ લાવનાર કાવડ યાત્રીકોનું પાંચપીપળામાં સન્માન.
શ્રાવણમાસમાં હરિદ્વારથી ગંગાજળ લાવી સોમનાથ મહાદેવને અભિષેક કરવા જતા કાવડયાત્રીકોનું પાંચપીપળામાં ફુલહારથી સન્માન કરાયું. આ કાર્યક્રમમાં ગંગાજળ પૂજનનો લાભ પણ મેળવાયો. બટુક આશ્રમના મહંત રામદાસ બાપુ, બ્રિજરાજસિંહ ગોહિલ, વિજયસિંહ ગોહિલ, પુષ્પરાજ સિંહ ગોહિલ, વાસુદેવસિંહ ગોહિલ, યોગીરાજસિંહ ગોહિલ જેવા આગેવાનો ફુલહાર સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
Published on: July 28, 2025