ગુજરાતમાં 'માટી મૂર્તિ મેળા': અમદાવાદ, વડોદરા અને સુરતમાં 21 થી 27 ઓગસ્ટ દરમિયાન આયોજન.
ગુજરાતમાં 'માટી મૂર્તિ મેળા': અમદાવાદ, વડોદરા અને સુરતમાં 21 થી 27 ઓગસ્ટ દરમિયાન આયોજન.
Published on: 06th August, 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણ સંરક્ષણ અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓને પ્રોત્સાહન આપવા ‘માટી મૂર્તિ મેળા’ યોજાશે. 21 થી 27 ઓગસ્ટ દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતમાં આયોજન થશે. 390 કારીગરોને 231 ટન "READY TO USE" માટીનું વિતરણ કરાયું છે. કારીગરોને વિનામૂલ્યે સ્ટોલ અને મેળા સહાય અપાશે. વધુ માહિતી માટે e-kutir.gujarat.gov.in પર અરજી કરો.