ચોટીલા-થાનગઢમાં ફરિયાદ નિવારણ, પુરવઠા સમિતિની બેઠક યોજાઈ.
ચોટીલા-થાનગઢમાં ફરિયાદ નિવારણ, પુરવઠા સમિતિની બેઠક યોજાઈ.
Published on: 04th May, 2026

ચોટીલા-થાનગઢમાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની અધ્યક્ષતામાં સંકલન સહ ફરિયાદ નિવારણ અને પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. પીવાના પાણી, BPL દાખલા, ટ્રાફિક સમસ્યા, ગેરકાયદે કટઆઉટ, અને પુરવઠા વિતરણ, e-KYC, ગોડાઉન સમયસર પહોંચાડવા જેવા મુદ્દાઓ પર ચર્ચા અને સૂચનાઓ અપાઈ.