ક્યારે અટકવું, કેવી રીતે ટકવું: અરિજિત સિંઘની નિવૃત્તિ અને અમિતાભ બચ્ચનની સક્રિયતાનો તફાવત.
ક્યારે અટકવું, કેવી રીતે ટકવું: અરિજિત સિંઘની નિવૃત્તિ અને અમિતાભ બચ્ચનની સક્રિયતાનો તફાવત.
Published on: 08th February, 2026

અરિજિત સિંઘ 39 વર્ષે PLAY BACK ગાયક તરીકે નિવૃત્તિ લેવાનું વિચારે છે, જ્યારે 83 વર્ષીય અમિતાભ બચ્ચન આજે પણ LIGHT, ACTION, કેમેરાને પોતાનો શ્વાસ માને છે. આ બે અંતિમ ધ્રુવો છે. હોરાઈઝન-ભવેન કચ્છીના આ લેખમાં ક્યારે અટકવું અને કેવી રીતે ટકવું તેની ચર્ચા કરવામાં આવી છે.