કલાકારો રાજકીય અને સામાજિક નિશાને?: જ્ઞાતિ બહારથી મંચ પર અપશબ્દો; રાજભા ગઢવી બોલ્યા- નામ થતું હોય તો આપો!.
કલાકારો રાજકીય અને સામાજિક નિશાને?: જ્ઞાતિ બહારથી મંચ પર અપશબ્દો; રાજભા ગઢવી બોલ્યા- નામ થતું હોય તો આપો!.
Published on: 08th February, 2026

છેલ્લાં થોડા દિવસોથી ગુજરાતમાં કલાકારોના નામની ચર્ચા છે, ક્યાંક સમાજ બહાર તો ક્યાંક મંચ પરથી અપશબ્દો. સામાજિક અને રાજકીય વિવાદોમાં કલાકારો નિશાન બન્યા છે, જેનાથી કલાજગતમાં રોષ છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજે કલાકારોને ડીજે સાથે વરઘોડો કાઢવા બદલ સમાજ બહાર મુક્યા. તો કોંગ્રેસના નેતાએ કલાકારો માટે અપશબ્દો બોલ્યા, જેને લીધે વિવાદ થયો. Lok kalakar Rajbha Gadhvi એ કહ્યું અપશબ્દોથી નામ થતું હોય તો આપો.