
જામનગરના પ્રદર્શન મેદાનમાં 10 Augustથી 15 દિવસના શ્રાવણી લોક મેળાની તૈયારીઓ.
Published on: 03rd August, 2025
જામનગરના પ્રદર્શન મેદાનમાં 10 Augustથી 24 August સુધી મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી લોકમેળાનું આયોજન, હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મેળા માટેના 43 પ્લોટ પાડવામાં આવ્યા, હરાજીમાં મહાનગરપાલિકાને 2 કરોડ 7 લાખની આવક થઈ. મેળા મેદાનને સાફ કરીને પ્લોટિંગની કાર્યવાહી હાથ ધરાઈ, રાઈડ ફીટ કરવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે.
જામનગરના પ્રદર્શન મેદાનમાં 10 Augustથી 15 દિવસના શ્રાવણી લોક મેળાની તૈયારીઓ.

જામનગરના પ્રદર્શન મેદાનમાં 10 Augustથી 24 August સુધી મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી લોકમેળાનું આયોજન, હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મેળા માટેના 43 પ્લોટ પાડવામાં આવ્યા, હરાજીમાં મહાનગરપાલિકાને 2 કરોડ 7 લાખની આવક થઈ. મેળા મેદાનને સાફ કરીને પ્લોટિંગની કાર્યવાહી હાથ ધરાઈ, રાઈડ ફીટ કરવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે.
Published on: August 03, 2025