એર ઈન્ડિયામાં 4000 કર્મચારીઓ દ્વારા કૌભાંડ.
એર ઈન્ડિયામાં 4000 કર્મચારીઓ દ્વારા કૌભાંડ.
Published on: 16th March, 2026

એર ઈન્ડિયાના 4000 કર્મચારીઓએ ELT પોલિસીનો દુરુપયોગ કરી, પરિવારજનોના નામે ફ્રી ટિકિટો મેળવી ઊંચા ભાવે વેચીને કંપનીને આર્થિક નુકસાન પહોંચાડ્યું. આ કૌભાંડ બહાર આવતા, એર ઈન્ડિયાએ દોષિત કર્મચારીઓ પાસેથી રિફંડ મેળવવાનું અને દંડ ફટકારવાનું શરૂ કર્યું. તપાસમાં મોટા પાયે ગેરરીતિઓ જોવા મળી.