વડોદરામાં દશામાની મૂર્તિ વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા રજૂઆત: માઈ ભક્તોની રજૂઆત.
વડોદરામાં દશામાની મૂર્તિ વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા રજૂઆત: માઈ ભક્તોની રજૂઆત.
Published on: 29th July, 2025

Vadodaraમાં દશામાના તહેવારના અંતે મૂર્તિ વિસર્જન માટે માંજલપુર ખાતેના કૃત્રિમ તળાવમાં યોગ્ય વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરવામાં આવી. સામાજિક કાર્યકરો અને માઈ ભક્તોએ તંત્રને આવેદનપત્ર આપ્યું, જેમાં ગયા વર્ષે થયેલી મુશ્કેલીઓનું વર્ણન કરવામાં આવ્યું હતું. તળાવ ખાતે આયોજન સુધારવા વિનંતી કરી હતી.