
RBI New Rule: મૃતકના બેન્ક ખાતાના ક્લેમ સરળ, રિઝર્વ બેન્ક બદલશે નિયમ, વારસદારોને મળશે રાહત.
Published on: 06th August, 2025
RBI ગ્રાહકો માટે નવો નિયમ લાવી છે, જેનાથી મૃતકના બેન્ક એકાઉન્ટ અને લોકર ક્લેમની પ્રક્રિયા સરળ થશે. RBI Governor સંજય મલ્હોત્રાએ MPC બેઠક પછી આ જાહેરાત કરી. હવે કાયદાકીય વારસદારોને ફાયદો થશે, કેમ કે બેન્કોએ ક્લેમ સેટલમેન્ટ માટે એકસમાન નીતિ અપનાવવી પડશે. પહેલા દરેક બેન્કની અલગ પ્રક્રિયા હતી, પણ હવે RBIના નિયમથી તમામ બેન્કોમાં એક જ પ્રક્રિયા લાગુ થશે અને 15 દિવસમાં ક્લેમ સેટલ કરવો પડશે.
RBI New Rule: મૃતકના બેન્ક ખાતાના ક્લેમ સરળ, રિઝર્વ બેન્ક બદલશે નિયમ, વારસદારોને મળશે રાહત.

RBI ગ્રાહકો માટે નવો નિયમ લાવી છે, જેનાથી મૃતકના બેન્ક એકાઉન્ટ અને લોકર ક્લેમની પ્રક્રિયા સરળ થશે. RBI Governor સંજય મલ્હોત્રાએ MPC બેઠક પછી આ જાહેરાત કરી. હવે કાયદાકીય વારસદારોને ફાયદો થશે, કેમ કે બેન્કોએ ક્લેમ સેટલમેન્ટ માટે એકસમાન નીતિ અપનાવવી પડશે. પહેલા દરેક બેન્કની અલગ પ્રક્રિયા હતી, પણ હવે RBIના નિયમથી તમામ બેન્કોમાં એક જ પ્રક્રિયા લાગુ થશે અને 15 દિવસમાં ક્લેમ સેટલ કરવો પડશે.
Published on: August 06, 2025