
ભચાઉમાં ટ્રાફિક સમસ્યા નિવારવા 300 જેટલા સ્પ્રિંગ પોલ લગાવાયા, આડેધડ પાર્કિંગ પર નિયંત્રણ આવશે.
Published on: 04th August, 2025
ભચાઉમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસ પ્રશાસને મુખ્ય બજારથી માંડવીચોક સુધી 300 જેટલા સ્પ્રિંગ પોલ લગાવ્યા છે. PI અર્જુનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અકસ્માત અસરગ્રસ્ત સ્થળોએ આ પોલ લગાવાયા છે. આ પહેલ આડેધડ પાર્કિંગ પર અંકુશ મેળવવા માટે કરવામાં આવી છે. સવાર-સાંજની ભીડને કારણે અવ્યવસ્થા સર્જાતી હતી, જેના લીધે પોલીસને ટ્રાફિક નિયંત્રણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
ભચાઉમાં ટ્રાફિક સમસ્યા નિવારવા 300 જેટલા સ્પ્રિંગ પોલ લગાવાયા, આડેધડ પાર્કિંગ પર નિયંત્રણ આવશે.

ભચાઉમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસ પ્રશાસને મુખ્ય બજારથી માંડવીચોક સુધી 300 જેટલા સ્પ્રિંગ પોલ લગાવ્યા છે. PI અર્જુનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અકસ્માત અસરગ્રસ્ત સ્થળોએ આ પોલ લગાવાયા છે. આ પહેલ આડેધડ પાર્કિંગ પર અંકુશ મેળવવા માટે કરવામાં આવી છે. સવાર-સાંજની ભીડને કારણે અવ્યવસ્થા સર્જાતી હતી, જેના લીધે પોલીસને ટ્રાફિક નિયંત્રણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
Published on: August 04, 2025
Published on: 04th August, 2025