થરાદ APMC હોળીના કારણે 1 માર્ચથી 4 માર્ચ સુધી સંપૂર્ણ બંધ, હરાજી પણ બંધ રહેશે.
થરાદ APMC હોળીના કારણે 1 માર્ચથી 4 માર્ચ સુધી સંપૂર્ણ બંધ, હરાજી પણ બંધ રહેશે.
Published on: 01st March, 2026

થરાદ APMC દ્વારા હોળીના તહેવાર નિમિત્તે 1 માર્ચથી 4 માર્ચ સુધી હરાજી સહિતનું તમામ કામકાજ બંધ રહેશે. વેપારીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. ખેડૂતોને આ સમયગાળા દરમિયાન પોતાનો માલ વેચાણ માટે ન લાવવા વિનંતી છે. 5 માર્ચથી APMC રાબેતા મુજબ શરૂ થશે.