નવો યુદ્ધ સિદ્ધાંત: ભારતનો આક્રમક જવાબ, સંયમ નહીં; આતંકવાદી હુમલા યુદ્ધ સમાન, સેના જોખમોનો સામનો કરશે.
નવો યુદ્ધ સિદ્ધાંત: ભારતનો આક્રમક જવાબ, સંયમ નહીં; આતંકવાદી હુમલા યુદ્ધ સમાન, સેના જોખમોનો સામનો કરશે.
Published on: 27th July, 2025

ભારતીય સેના આતંકવાદ સામે લડવા 'નવા યુદ્ધ સિદ્ધાંત' અપનાવશે, જે ઓપરેશન સિંદૂર પર આધારિત છે. આતંકવાદી હુમલાઓને દેશ સામે યુદ્ધ ગણવામાં આવશે. સશસ્ત્ર દળો આક્રમક વ્યૂહરચના સાથે 24 કલાક તૈયાર રહેશે. 'વ્યૂહાત્મક સંયમ' ને બદલે 'સક્રિય નિવારણ', 'પ્રીમેપ્ટિવ સ્ટ્રાઇક્સ' પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ની દેખરેખ હેઠળ આ સિદ્ધાંત ફાઈનલ થશે, જેમાં આધુનિકીકરણ અને નવી ટ્રેનિંગ સિસ્ટમ સામેલ હશે.