IND vs ENG: બુમરાહ ઓવલમાં રમશે કે નહીં? ગંભીરના નિર્ણયથી બે ખેલાડી બહાર થઈ શકે છે.
IND vs ENG: બુમરાહ ઓવલમાં રમશે કે નહીં? ગંભીરના નિર્ણયથી બે ખેલાડી બહાર થઈ શકે છે.
Published on: 29th July, 2025

IND vs ENG શ્રેણીમાં, જસપ્રીત બુમરાહની ઓવલ ટેસ્ટમાં રમવાની શક્યતા અને ગંભીરના કડક નિર્ણયથી બે ખેલાડીઓનું પત્તું કપાઈ શકે છે. બુમરાહ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ત્રણ મેચ રમ્યો છે અને તે ફક્ત ત્રણ મેચ રમવાનો જ હતો. હવે જોવાનું એ છે કે આગળ શું થાય છે.