ટંકારાના મેઘપર ઝાલામાં રામદેવ રામાયણ માનસ કથાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું.
ટંકારાના મેઘપર ઝાલામાં રામદેવ રામાયણ માનસ કથાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું.
Published on: 03rd March, 2026

ટંકારાના મેઘપર ઝાલા ગામે રામદેવપીરની જગ્યામાં Ramdev Ramayan માનસ કથાનું આયોજન કરાયું હતું. જેમાં રત્નેશ્વરીજીએ શિવ-પાર્વતી સંવાદ, રામદેવજીનું પ્રાગટ્ય, લીલુડો ઘોડો જેવા પ્રસંગોનું વર્ણન કર્યું હતું, અને મોટી સંખ્યામાં ભાવિકોએ કથા શ્રવણ કરી ધન્યતા અનુભવી. ડાલીબાઈના પરિવારે સામૈયું યોજ્યું.