ગૌ-હત્યા સામે ઝીરો ટોલરન્સ: 18થી વધુને આજીવન કેદ અને દુધરેજ યાત્રાધામ વિકાસ માટે ભંડોળની જાહેરાત.
ગૌ-હત્યા સામે ઝીરો ટોલરન્સ: 18થી વધુને આજીવન કેદ અને દુધરેજ યાત્રાધામ વિકાસ માટે ભંડોળની જાહેરાત.
Published on: 03rd March, 2026

Dy. CM હર્ષ સંઘવીએ ગૌ-હત્યા સામે ઝીરો ટોલરન્સની વાત કરી, 18થી વધુને આજીવન કેદની સજા થઈ. દુધરેજ ધામના વિકાસ માટે વધારાના ભંડોળની જાહેરાત કરાઈ, જેમાં કુલ 6.50 કરોડના વિકાસકામો થશે. આ સાથે, ગૌરક્ષાની નૈતિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા આહવાન કર્યું.