આણંદ: કસ્તુરબા વિદ્યાલયની હોસ્ટેલમાં 15 વર્ષની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.
આણંદ: કસ્તુરબા વિદ્યાલયની હોસ્ટેલમાં 15 વર્ષની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.
Published on: 03rd March, 2026

આણંદની કસ્તુરબા વિદ્યાલયની ગર્લ્સ હોસ્ટેલમાં 15 વર્ષની વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી. તારાપુરની વતની વિદ્યાર્થિની ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. હોલિકા દહન બાદ રાત્રે ભોજન લીધું અને રૂમમાં જઈ કબાટના હેન્ડલ સાથે ગળેફાંસો ખાધો. પોલીસે PM કરાવી અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કારણ અજ્ઞાત છે.