રામનવમી (26-27 માર્ચ): રામ, લક્ષ્મણ અને જાનકીનો ચિત્રકૂટમાં 12 વર્ષનો વનવાસ અને રામ વન ગમન પથ.
રામનવમી (26-27 માર્ચ): રામ, લક્ષ્મણ અને જાનકીનો ચિત્રકૂટમાં 12 વર્ષનો વનવાસ અને રામ વન ગમન પથ.
Published on: 25th March, 2026

આ વર્ષે 26-27 માર્ચે રામનવમી છે. રાજા દશરથના પુત્ર રામનો રાજ્યાભિષેક થવાનો હતો, પરંતુ કૈકેયીએ વરદાન માગતા રામને સીતા અને લક્ષ્મણ સાથે 14 વર્ષનો વનવાસ થયો. વનવાસના 12 વર્ષ તેમણે ચિત્રકૂટમાં વિતાવ્યા. ત્યારબાદ પંચવટીમાં સીતાનું હરણ થયું અને રાવણનો વધ થયો. ડો. રામગોપાલ સોનીના પુસ્તક 'રામ વન ગમન પથ' અનુસાર અયોધ્યાથી લંકા સુધીની યાત્રા વર્ણવવામાં આવી છે.