પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં BJPનો 'ધાર્મિક દાવ'!
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં BJPનો 'ધાર્મિક દાવ'!
Published on: 24th March, 2026

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે BJPએ રણનીતિ બદલી છે. ઘણા સન્યાસી, મહંતો અને પૂજારીઓને ઉમેદવાર બનાવ્યા છે. BJPનું લક્ષ્ય આધ્યાત્મિક પ્રભાવથી TMCને પછાડવાનું છે. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની જેમ પશ્ચિમ બંગાળમાં પણ BJP ઇમેજ ઉભી કરવા માંગે છે. BJPએ મઠો અને મંદિરો સાથે જોડાયેલા જાણીતા ચહેરાઓને મોકો આપ્યો છે. હિન્દુઓ જેમને મહારાજ કહે છે એમને વિધાનસભાની ટિકિટો આપી છે.