ભરૂચમાં ઈદ-ઉલ-ફિત્રની શાંતિપૂર્ણ ઉજવણી: હજારો Muslim બિરાદરોએ ઈદગાહ ખાતે નમાઝ અદા કરી.
ભરૂચમાં ઈદ-ઉલ-ફિત્રની શાંતિપૂર્ણ ઉજવણી: હજારો Muslim બિરાદરોએ ઈદગાહ ખાતે નમાઝ અદા કરી.
Published on: 21st March, 2026

ભરૂચ શહેર અને જિલ્લામાં Muslim બિરાદરોએ ઈદ-ઉલ-ફિત્રની શાંતિપૂર્ણ ઉજવણી કરી. રમજાન માસ બાદ હજારો Muslim બિરાદરોએ ઈદગાહ મેદાનમાં નમાઝ અદા કરી, એકબીજાને ઈદ મુબારક પાઠવી. લોકોએ પરસ્પર શુભેચ્છા પાઠવી. ઈદના દિવસે નાનાથી લઈને વડીલોએ નવા વસ્ત્રો પરિધાન કરી મસ્જિદોમાં જઈ નમાઝ અદા કરી શાંતિ, સમૃદ્ધિ માટે દુઆ માંગી. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.