વાતો સાંભળી કાન તો પાક્યા પણ જ્ઞાન ન આવ્યું: ચાલો, એકબીજાને ગમતા રહીએ, કામ કરીએ.
વાતો સાંભળી કાન તો પાક્યા પણ જ્ઞાન ન આવ્યું: ચાલો, એકબીજાને ગમતા રહીએ, કામ કરીએ.
Published on: 24th February, 2026

આજના સમયમાં દરેક વ્યક્તિ જ્ઞાન પીરસવા ઉત્સુક છે, પણ પરિણામ શૂન્ય છે. સભાઓ, સમારંભોમાં સમય અને શક્તિનો વ્યય થાય છે. પુસ્તકો છપાય છે પણ વંચાતા નથી. દાનની જાહેરાતો થાય છે, પણ જરૂરિયાતમંદ સુધી પહોંચતું નથી. ગાંધીજીની વાત આજે પણ એટલી જ પ્રસ્તુત છે કે ભાષણોથી નહીં, કર્મથી પરિવર્તન આવશે.