મા અંબાના ધામ અંબાજીમાં 600 કિલોનું 16 ફૂટ ઊંચું ત્રિશૂળ સ્થપાશે
મા અંબાના ધામ અંબાજીમાં 600 કિલોનું 16 ફૂટ ઊંચું ત્રિશૂળ સ્થપાશે
Published on: 04th February, 2026

અંબાજીના ત્રિશૂળિયા ઘાટ પર 16 ફૂટ ઊંચું, 600 કિલો વજનનું, કાટ ન લાગે તેવા મટિરિયલથી બનેલું ત્રિશૂળ સ્થપાશે. આ 1500 વર્ષ જૂના ઉત્તરકાશીના અખંડ શક્તિ ત્રિશૂળની પ્રેરણાથી બનાવાયું છે, જે મહિષાસુર પર માતાજીના વિજયની યાદ અપાવે છે. SS 316 material નો ઉપયોગ થયો છે.