ભાવનગરમાં મોઢ વણિક સમાજ દ્વારા ભાગવત સપ્તાહ: રૂક્ષ્મણી વિવાહમાં દ્વારકેશલાલજીએ કથાનું શ્રવણ કરાવ્યું.
ભાવનગરમાં મોઢ વણિક સમાજ દ્વારા ભાગવત સપ્તાહ: રૂક્ષ્મણી વિવાહમાં દ્વારકેશલાલજીએ કથાનું શ્રવણ કરાવ્યું.
Published on: 31st January, 2026

ભાવનગરના ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે સમસ્ત મોઢ વણિક સમાજ દ્વારા 30 જાન્યુઆરીથી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. જેમાં રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે દ્વારકેશલાલજી મહારાજે કથાનું શ્રવણ કરાવ્યું હતું. ચંપારણ્ય ધામમાં આયોજિત ભાગવત સપ્તાહના ભાગરૂપે આ ઉત્સવ ઉજવાયો. સુનિલ પારેખે જણાવ્યું હતું કે, આ સપ્તાહમાં ઠાકોરજીની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું છે. દરેક મંડળ સાથે ઠાકોરજીની પધરામણી કરાઈ.