જુનાગઢ મહાશિવરાત્રિ મેળા માટે વહીવટી તંત્ર સજ્જ, રવેડી રૂટ અને મૃગીકુંડ શાહી સ્નાનની વ્યવસ્થા ગોઠવાઈ.
જુનાગઢ મહાશિવરાત્રિ મેળા માટે વહીવટી તંત્ર સજ્જ, રવેડી રૂટ અને મૃગીકુંડ શાહી સ્નાનની વ્યવસ્થા ગોઠવાઈ.
Published on: 04th February, 2026

11 ફેબ્રુઆરીથી ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ, વહીવટી તંત્ર સજ્જ. 20 સમિતિઓની કામગીરીનું નિરીક્ષણ, પીવાના પાણી અને આરોગ્ય સુવિધા ઉપલબ્ધ. ટ્રાફિક નિયમન, સફાઈ વ્યવસ્થા માટે સૂચના, રવેડી રૂટ અને મૃગીકુંડ શાહી સ્નાન વ્યવસ્થા. ભવનાથ તળેટી રોશનીથી ઝળહળશે. જિલ્લા અને વહીવટી અધિકારીઓની હાજરીમાં આખરી ઓપ.