'પાણી, ડ્રેનેજ, લાઇટને પ્રાયોરીટી આપનારને પ્રાયોરીટી': BJP, કોંગ્રેસ, AAP વચ્ચે જંગ, જંગલેશ્વર ડિમોલિશન કેન્દ્રમાં.
'પાણી, ડ્રેનેજ, લાઇટને પ્રાયોરીટી આપનારને પ્રાયોરીટી': BJP, કોંગ્રેસ, AAP વચ્ચે જંગ, જંગલેશ્વર ડિમોલિશન કેન્દ્રમાં.
Published on: 04th April, 2026

રાજકોટ વોર્ડ-16માં ચૂંટણી જંગ જામ્યો છે, જ્યાં પાણી, ગટર, અને રસ્તાના પ્રશ્નો મુખ્ય છે. જંગલેશ્વરના ડિમોલિશનથી લોકોમાં રોષ છે, તો ગંદા પાણીથી લોકો ત્રાહિમામ છે. BJP વિકાસના દાવા કરે છે, પણ કોંગ્રેસ અને AAP આ મુદ્દાઓથી મેદાનમાં છે. મતદારો 'કામ કરશે તેને જ મત'ના મૂડમાં છે.