સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય પરિવારે પિતાની પુણ્યતિથિએ બ્રહ્મભોજન કરાવ્યું.
સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય પરિવારે પિતાની પુણ્યતિથિએ બ્રહ્મભોજન કરાવ્યું.
Published on: 04th April, 2026

સુરેન્દ્રનગરમાં મયુરધ્વજસિંહ પરમારે પિતા સ્વ. ઘનશ્યામસિંહની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે બ્રહ્મભોજનનું આયોજન કર્યું. ઔદીચ્ય બ્રહ્મસમાજ, સુરેન્દ્રનગર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરેન્દ્રનગર, જોરાવરનગર, વઢવાણ અને રતનપરના બ્રાહ્મણોને આમંત્રણ અપાયું હતું. આ બ્રહ્મભોજનમાં 3500થી વધુ પરિવારોએ પ્રસાદ લીધો. બ્રહ્મ સમાજે મયુરધ્વજસિંહ અને તેમના પરિવારનું સન્માન કર્યું હતું.