થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ.
થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ.
Published on: 04th April, 2026

સુરેન્દ્રનગરના થાન-નવાગામ રોડ પર અંકિતા સિરામિકના ગોડાઉનમાં આગ લાગી. ફાયર ફાઈટરની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી. આગમાં સેનિટરી વેરની આઇટમો, પેકિંગ મટીરીયલ, રો મટીરીયલ બળીને ખાખ થઈ ગયું. આ ઘટનાને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો. ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.