૧૫ એપ્રિલથી સાબરમતી નદી ખાલી કરાશે, વાસણા બેરેજના ૧૮ દરવાજાનું રિપેરિંગ થશે.
૧૫ એપ્રિલથી સાબરમતી નદી ખાલી કરાશે, વાસણા બેરેજના ૧૮ દરવાજાનું રિપેરિંગ થશે.
Published on: 04th April, 2026

૧૫ એપ્રિલથી નદી ખાલી થતા વાસણા બેરેજનું રિપેરિંગ શરૂ થશે. ૧૮ દરવાજા રિપેર કરનાર કોન્ટ્રાક્ટરે ૬ દરવાજા ઉતારી દીધા છે. આ કામ માટે ૯ કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો છે. ફતેહવાડીના ખેડૂતોએ પાણીની માંગ કરી હતી. સુભાષબ્રિજના સ્પાનની કામગીરીમાં વિલંબ થશે. ચોમાસાને કારણે બ્રિજના કોન્ટ્રાક્ટરને મુશ્કેલી પડશે. AMC ના સત્તાધીશો પણ છટકબારી શોધી રહ્યા છે.