સંસદ ચર્ચા માટે છે, એક તરફી propaganda માટે નહીં.
સંસદ ચર્ચા માટે છે, એક તરફી propaganda માટે નહીં.
Published on: 04th April, 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં નક્સલવાદના સફાયા વિશે લાંબુ સંબોધન કર્યું, જેમાં ભાજપ સરકારના પ્રયાસોની વાત કરી. કોંગ્રેસ સાંસદ મણીકમ ટૈગોરએ ટીકા કરી અને સુરક્ષા કર્મીઓને પણ શ્રેય આપવાની વાત કરી. અમિત શાહે છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર પર નક્સલવાદીઓને રક્ષણ આપવાનો આરોપ લગાવ્યો અને નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ (NAC) નક્સલ સમર્થકોથી ભરેલી હોવાનું જણાવ્યું.