રાઘવ ચઢ્ઢાને કેજરીવાલના ઘરે માર માર્યો: હરિયાણા AAPના પૂર્વ અધ્યક્ષનો દાવો.
રાઘવ ચઢ્ઢાને કેજરીવાલના ઘરે માર માર્યો: હરિયાણા AAPના પૂર્વ અધ્યક્ષનો દાવો.
Published on: 04th April, 2026

હરિયાણા AAPના પૂર્વ અધ્યક્ષ નવીન જયહિંદે દાવો કર્યો કે રાઘવ ચઢ્ઢાને કેજરીવાલના ઘરે "મુરગો" બનાવીને માર મારવામાં આવ્યો. આ મારપીટ દિલ્હીના CM હાઉસમાં થઈ હતી, જેમાં રાઘવને આંખમાં ઈજા થઈ હતી. જયહિંદે રાઘવને આ બાબતે ખુલાસો કરવા જણાવ્યું, અને રાજ્યસભામાં પણ આ અંગે બોલવાની હિંમત રાખવાનું કહ્યું. તેમણે એમ પણ જણાવ્યું કે આ ઘટના 2024માં બની હતી, અને તેઓ ટૂંક સમયમાં જ મારપીટ દરમિયાન હાજર રહેલા લોકોના નામ જાહેર કરશે.