અમદાવાદમાં CM દ્વારા 90 કરોડના ખર્ચે બનેલા સતાધાર OVERBRIDGEનું લોકાર્પણ કરાયું.
અમદાવાદમાં CM દ્વારા 90 કરોડના ખર્ચે બનેલા સતાધાર OVERBRIDGEનું લોકાર્પણ કરાયું.
Published on: 29th March, 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટલોડિયામાં સતાધાર જંક્શન પર 90 કરોડના ખર્ચે બનેલા ફોરલેન FLYOVER BRIDGEનું લોકાર્પણ કર્યું. CMના સૂચનથી બનેલા આ OVERBRIDGE માટે સ્વર્ણિમ જયંતી યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવાઈ હતી. 936 મીટર લાંબો અને 16.60 મીટર પહોળો આ બ્રિજ ટ્રાફિક સમસ્યામાં રાહત આપશે. PM મોદીના પ્રયાસોથી દેશ આગળ વધી રહ્યો છે. કેન્દ્ર સરકાર રાજ્યોની તકલીફનું ધ્યાન રાખે છે.