9 ઓગસ્ટે ફતેપુરામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી: આદિવાસી સંસ્કૃતિનું સન્માન કરાશે.
9 ઓગસ્ટે ફતેપુરામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી: આદિવાસી સંસ્કૃતિનું સન્માન કરાશે.
Published on: 03rd August, 2025

ફતેપુરામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ. 9 ઓગસ્ટ 2025ના રોજ જાહેર સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. જેમાં વક્તાઓ આદિવાસી સમુદાયના યોગદાન વિશે વક્તવ્યો આપશે, ગાયક કલાકારો ગીતો રજૂ કરશે, અને વિદ્યાર્થીઓ ડાન્સ કરશે. આયોજકોનો ઉદ્દેશ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓનું સન્માન કરવાનો છે.