
સુરતમાં વીજ પુરવઠો ખોરવાતાં ટ્રેન વ્યવહારને અસર; Jammu Tawi Express સહિત પાંચ ટ્રેનો મોડી પડી.
Published on: 03rd August, 2025
સુરતમાં ઓવરહેડ વાયરમાં ટ્રીપ થવાના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો. એક કલાક વીજ પુરવઠો બંધ રહેતા Jammu Tawi Express સહિત પાંચ ટ્રેનો 25 મિનિટથી 1 કલાક સુધી અટવાઈ. રેલવેના જણાવ્યા અનુસાર, અપ લાઇનના OHE પર ભીનું લાકડું પડ્યું હોવાથી ટ્રીપ થઈ હતી. સમારકામ બાદ ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ થયો.
સુરતમાં વીજ પુરવઠો ખોરવાતાં ટ્રેન વ્યવહારને અસર; Jammu Tawi Express સહિત પાંચ ટ્રેનો મોડી પડી.

સુરતમાં ઓવરહેડ વાયરમાં ટ્રીપ થવાના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો. એક કલાક વીજ પુરવઠો બંધ રહેતા Jammu Tawi Express સહિત પાંચ ટ્રેનો 25 મિનિટથી 1 કલાક સુધી અટવાઈ. રેલવેના જણાવ્યા અનુસાર, અપ લાઇનના OHE પર ભીનું લાકડું પડ્યું હોવાથી ટ્રીપ થઈ હતી. સમારકામ બાદ ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ થયો.
Published on: August 03, 2025