પંજાબમાં પૂર: ડેમ તૂટવાની અણીએ, 15 ગામડાંમાં પૂરનું સંકટ, લાખો લોકો મુશ્કેલીમાં.
પંજાબમાં પૂર: ડેમ તૂટવાની અણીએ, 15 ગામડાંમાં પૂરનું સંકટ, લાખો લોકો મુશ્કેલીમાં.
Published on: 06th September, 2025

Punjab Floods: લુધિયાણામાં સતલજ નદીના જળસ્તર વધતા પૂરનો ભય વધ્યો. સસરાલી ગામ નજીક બંધનું 48 કલાકથી ધોવાણ ચાલુ છે. શુક્રવાર સુધીમાં બંધ પર 16 ફૂટનું ધોવાણ નોંધાયું. ખેડૂતોના ટ્યુબવેલ ધોવાઈ ગયા અને પાણી રિંગ ડેમ સુધી પહોંચ્યું. સેના અને NDRF ટીમ તહેનાત છે.